Adah Sharma health update: બોલિવૂડ એક્ટ્રેસ અદા શર્મા આ દિવસોમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી'ને લઈને ચર્ચામાં છે. તેની રિલીઝ પહેલાં જ તેની ફિલ્મ વિવાદોમાં ફસાઈ ગઈ હતી. આમ છતાં ફિલ્મ હિટ થઈ અને સારું કલેક્શન પણ કરી રહી છે. હાલમાં જ અદા અને સુદીપ્તો સેન હિંદુ એકતા યાત્રામાં સામેલ થવા માટે કરીમનગર જવાના હતા, પરંતુ તે દરમિયાન તેમનો અકસ્માત થયો. હવે અભિનેત્રીએ ચાહકોને પોતાની હેલ્થ અપડેટ આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અદા શર્માની (Adah Sharma) ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'ને (The Kerala Story)લઈને હંગામો મચ્યો હોવા છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. કેટલાક લોકો આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે થિયેટરમાં ભેગી થયેલી ભીડ એ વાતનો પુરાવો છે કે લોકોને તેની વાર્તા પસંદ આવી રહી છે. તાજેતરમાં, અભિનેત્રીનો માર્ગ અકસ્માત થયો હતો અને હવે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી વખતે તેની હેલ્થ અપડેટ આપી છે.

ઘરમાંથી બહાર નીકળે છે ત્યારે લોકો પિતા-પુત્રીના મારે છે ટોણાં; અનોખી છે લવ સ્ટોરી
અત્તરના નામે કેમિકલનો વેપલો, પરફ્યુમ અસલી છે કે નકલી કેવી આ રીતે જાણી લો!
હવે ગાયની સાથે દૂધાળી ભેંસનો પણ થશે ઈન્શ્યોરન્સ, સરકાર ચૂકવશે પ્રિમિયમ


અદા શર્માએ (Adah Sharma)તેના સ્વાસ્થ્ય વિશે ટ્વિટ કર્યું
તાજેતરમાં જ 'ધ કેરળ સ્ટોરી' (The Kerala Story) ફેમ અભિનેત્રી અદા શર્માએ Tweet કર્યું હતું કે- 'મિત્રો, અત્યારે હું ઠીક છું, જ્યારથી અકસ્માતના સમાચાર સામે આવ્યા છે, ઘણા બધા સંદેશા મળી રહ્યા છે, આખી ટીમ અને અમે બધા સ્વસ્થ છીએ, સારી વાત એ છે કે કોઈને કોઈ ગંભીર ઈજા થઈ નથી, અમારા સ્વાસ્થ્યની અપડેટ જાણવાની રાહ જોવા બદલ અને અમારી ચિંતા કરવા બદલ આપ સૌનો આભાર.


ઉલટી વહે છે ભારતની એક માત્ર નદી: ગુજરાતની ગણાય છે જીવાદોરી, કારણો જાણશો તો ચોંકી જશો
71 હજાર લોકોને મળી સરકારી નોકરી : આ ક્ષેત્રોમાં કરાઈ છે ભરતી, પીએમ મોદી રહેશે હાજર

ભયાનક સ્ટોરી! ભૂખે રહીને મોતને ભેટશો તો ભગવાન મળશે, 100 લોકોની લાશો મળી


ડાયરેક્ટરે પોતે રોડ અકસ્માતની માહિતી આપી હતી
નોંધપાત્ર વાત એ છે કે અદા શર્મા અને સુદીપ્તો સેનના માર્ગ અકસ્માતની માહિતી ખુદ ફિલ્મના નિર્દેશકે આપી હતી. તેણે Tweet કરીને લખ્યું કે- 'આજે અમે યુવા સભામાં અમારી ફિલ્મ વિશે વાત કરવા માટે કરીમનગર જઈ રહ્યા હતા, પરંતુ કમનસીબે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાને કારણે અમે ત્યાં પહોંચી શક્યા નહીં. હું કરીમનગરના લોકો માટે દિલથી માફી માંગુ છું, અમે અમારી દીકરીઓને બચાવવા માટે આ ફિલ્મ બનાવી છે, કૃપા કરીને અમને #HinduEktaYatra' ને સમર્થન આપતા રહો.


સૌથી વધુ ભાગ્યશાળી હોય છે આ રાશિના લોકો, મેળવે છે ધન-સંપત્તિ, પ્રેમ, પદ પ્રતિષ્ઠા
Vastu tips: આવા ઘરમાં માતા લક્ષ્મી નથી કરતા પ્રવેશ, ઘરમાં હંમેશાં રહે છે ગરીબી
Surya Gochar 2023: સૂર્યએ કર્યું ગોચર, આ લોકોનું માન વધશે;નવી નોકરી સાથે મળશે તરક્કી


તમને જણાવી દઈએ કે 'ધ કેરળ સ્ટોરી'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. શનિવારે આ ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે અને આ રીતે આ વર્ષની ચોથી ફિલ્મ છે જેણે 100 કરોડનો આંકડો પાર કર્યો છે. ફિલ્મનું ટ્રેલર સામે આવતા જ કેટલાક લોકોએ તેનો વિરોધ શરૂ કરી દીધો હતો. જોકે આટલા વિરોધ છતાં પણ ફિલ્મ સારું કલેક્શન કરી રહી છે.


Tax Savings: લોન પર ઘર ખરીદશો તો ફાયદામાં રહેશો, આ રીતે બચાવી શકો છો ટેક્સ
કેટલો પગાર હોય તો કેટલા લાખનું ખરીદવું જોઈએ ઘર, આ છે કેલ્ક્યુલેશનના 4 માપદંડો
Women's Health: છોકરીઓ યુવાનીમાં ના કરે આ ભૂલો, પતિ કે બોયફ્રેન્ડ બહાર ફાંફા મારશે
23 વર્ષની આ છોકરીના છે એક બે નહીં છે 1000 બોયફ્રેન્ડ, દર મહિને કમાશે 41 કરોડ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube