ગાંધીનગર: રાજ્યમાં આજ રોજ 540 નવા દર્દી નોંધાયા છે. જ્યારે 340 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,14,301 ટેસ્ટ કરવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે રાજ્યમાં 27 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ-21, સુરત-4, મહેસાણા અને સુરેન્દ્રનગરમાં 1-1 વ્યક્તિનું મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1619 પર પહોંચ્યો છે.


રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,17,590 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,13,661 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 3,929 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.


આજના રાજ્યમાં કુલ 340 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા


અમદાવાદ 206 સુરત 55 વડોદરા 21 આણંદ 08
ભરૂચ 07 પંચમહાલ 07 મહેસાણા 06 ગાંધીનગર 05
ખેડા 05 સાબરકાંઠા 04 પાટણ 03 રાજકોટ 03
ભાવનગર 02 જામનગર 02 જૂનાગઢ 02 અરવલ્લી 01
કચ્છ 01 મોરબી 01 સુરેન્દ્રનગર 01    

આજના રાજ્યમાં 540 નવા કેસ નોંધાયા


જિલ્લો કેસ
અમદાવાદ 312
સુરત 93
વડોદરા 45
મહેસાણા 12
ગાંધીનગર 09
જામનગર 09
ભરૂચ 09
પાટણ 08
અરવલ્લી 07
રાજકોટ 05
કચ્છ 04
જૂનાગઢ 04
નર્મદા 04
વલસાડ 03
ભાવનગર 02
સાબરકાંઠા 02
ખેડા 02
દાહોદ 02
સુરેન્દ્રનગર 02
બનાસકાંઠા 01
મહિસાગર 01
આણંદ 01
પંચમહાલ 01
છોટા ઉદેપુર 01
નવસારી 01
કુલ 540

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત


એક્ટિવ કેસ     ડિસ્ચાર્જ મૃત્યુ
કુલ વેન્ટીલેટર સ્ટેબલ    
6412 67 6345 18167 1619

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube