ગાંધીનગર: રાજ્યમાં આજ રોજ 563 નવા દર્દી નોંધાયા છે. જ્યારે 560 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,29,343 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં 21 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ-16, સુરત-5  વ્યક્તિનું મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1685 પર પહોંચ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- જગન્નાથ મંદિરે પહોંચ્યા સીએમ રૂપાણી, પત્ની અંજલિ સાથે કર્યા ભગવાનના દર્શન


રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,24,139 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,19,693 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 4,446 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.


આ પણ વાંચો:- અમદાવાદ રથયાત્રાની મંજૂરીને લઇ રાજ્ય સરકારે સુપ્રીમના ચુકાદાનો શરૂ કર્યો અભ્યાસ


આજના રાજ્યમાં કુલ 560 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જેમાં અમદાવાદમાં 401, સુરતમાં 63, વડોદરામાં 51, મહેસાણામાં 08, આણંદમાં 06, અરવલ્લીમાં 04, ગાંધીનગરમાં 04, કચ્છમાં 04, ખેડામાં 03, પંચમહાલમાં 03, પાટણમાં 03, નર્મદામાં 02, સાબરકાંઠામાં 02, અમરેલી, ભાવનગર, મહિસાગર, નવસારી, રાજકોટ અને વલસાડમાં 1-1 દર્દીઓ સાજાથઈને ઘરે પરત ફર્યા છે.


આ પણ વાંચો:- રથયાત્રા નિકશે કે નહીં તે અસમંજસ વચ્ચે મુસ્લિમ બિરાદરોએ પુરૂ પાડ્યું કોમી એકતાનું ઉદાહરણ


આજના રાજ્યમાં 563 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 314, સુરતમાં 132, વડોદરામાં 44, જામનગરમાં 10, ગાંધીનગરમાં 7, જૂનાગઢમાં 7, નર્મદામાં 7, આણંદમાં 6, ભરૂચમાં 5, મહેસાણામાં 4, ભાવનગરમાં 3, પાટણમાં 3, ખેડામાં 3, મહિસાગરમાં 2, સાબરકાંઠામાં 2, બોટાદમાં 2, ગીર સોમનાથમાં 2, વલસાડમાં 2, અમરેલીમાં 2, બનાસકાંઠામાં 1, રાજકોટમાં 1, પંચમહાલમાં 1, કચ્છમાં 1, સુરેન્દ્રનગરમાં 1 અને નવસારીમાં 1 નવા કેસ નોંધાયા છે.


આ પણ વાંચો:- જગન્નાથ મંદિરમાં રથયાત્રાનું કરાયું રિહર્સલ, તમામ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો


રાજ્યમાં હાલ કુલ કુલ એક્ટિવ કેસ 6,278 છે. જેમાં વેન્ટીલેટર પર 67 દર્દીઓ છે. જ્યારે સ્ટેબલ 6211 દર્દીઓ છે. જ્યારે 19,917 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો કુલ મૃત્યુઆંક 1685 પર પહોંચ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube