હિતલ પારેખ, ગાંધીનગર: વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રજાલક્ષી મહત્વનો નિર્ણય લીધો છે.  આજી- 2  ડેમમાંથી 70 એમસીએફ ટી પાણી રાજકોટ જિલ્લાના 8 ગામોને અપાશે. જેનો ઉપયોગ સિંચાઈ, ઘાસચારા, માટે થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહત્વનો નિર્ણય લેતા રાજકોટના 8 ગામને આજી-2 ડેમમાંથી 70 એમસીએફ ટી પાણી છોડવાનું નક્કી કર્યું છે. નીચાણવાલા વિસ્તારના અડબાલકા, અડબાલકા, ગઢડા, બાઘી, નારણકા, ખંઢેરી, ઉકરડા, દહીંસરડા, કોઠારીયા ના અંદાજે 2000 એકર વિસ્તારને લાભ થવાનો છે. 


જુઓ LIVE TV


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...