ઝી બ્યૂરો, અમદાવાદ: સીએમ ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ થતા પહિંદ વિધિ કોણ કરશે તે સવાલ ઊભો થયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહિંદ વિધિ કરે તેવી અટકળો પણ હતી. પરંતુ ત્યારબાદ જગતના નાથ નગરચર્યાએ નીકળે તે પહેલા સોનાની સાવરણીથી રસ્તો ચોખ્ખો કરવાની પહિંદ વિધિ સીએમ ભૂપેન્દ્ર પટેલે કરતા તમામ અટકળો પર અંત આવી ગયો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube