અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીમાં હવે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતમાં હવે લોકોને આકર્ષિત કરી રહ્યા છે, ત્યારે ભાજપના નેતા દ્વારા RTIમાં એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. ભાજપને હવે આમ આદમી પાર્ટી ટક્કર આપી રહ્યું છે, ત્યારે નેતાઓ વચ્ચે નિવેદનબાજીની રાજનીતિ હવે શરૂ થઈ ચૂકી છે. શિક્ષણની મોટી મોટી વાતો કરતા કેજરીવાલનો પર્દાફાશ થયો છે.


RTI પર્દાફાસ 
2015 થી2022સુધીમાં રેવડીલાલે એક પણ શાળાની વિઝીટ નથી કરી કોઈપણ વિદ્યાર્થીઓ સાથે વાત નથી કરી કે કોઈપણ શિક્ષક સાથે સંવાદ પણ નથી કર્યા અને તેના ધારાસભ્યોએ કોઈપણ શાળાને ગ્રાન્ટ પણ નથી ફાળવી અને ગુજરાત આવીને હળહળતું જુઠ્ઠું ...જુવો રિપોર્ટ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube