ગુજરાતના વધુ એક IAS અધિકારી દિલ્હીમાં, બનશે વિદેશમંત્રીના PS
ગુજરાતના વધુ એક IAS અધિકારીની દિલ્હીમાં નિયુક્તિ કરવામાં આવી છે. કેન્દ્રીય વિદેશમંત્રીના અંગત સચિવ તરીકે ભરૂચના કલેક્ટર રવીકુમાર અરોરાની દિલ્હીમાં નિયુક્તિ કરવામાં આવી છે
બ્રિજેશ દોશી, અમદાવાદ: ગુજરાતના વધુ એક IAS અધિકારીની દિલ્હીમાં નિયુક્તિ કરવામાં આવી છે. કેન્દ્રીય વિદેશમંત્રીના અંગત સચિવ તરીકે ભરૂચના કલેક્ટર રવીકુમાર અરોરાની દિલ્હીમાં નિયુક્તિ કરવામાં આવી છે. રવીકુમાર અરોરા વર્ષ 2006 બેંચના ગુજરાત કેડરના IAS અધિકારી છે. જ્યારે 5 વર્ષ બાદ રવીકુમારની નિયુક્તિ થઇ છે.
જુઓ Live TV:-