ઝી મીડિયા/બ્યૂરો :હાલ ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ (corona virus) નો આંકડો 18 પર પહોંચી ગયો છે. એક જ દિવસમાં પાંચ કેસ વધી ગયા છે. જેથી ગુજરાતમાં પણ ઝડપથી કોરોના પ્રસરી રહ્યો છે તેવુ લાગી રહ્યું છે. આવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ સૂચના આપી હતી કે, કરફ્યૂ નહિ પણ, કેર ફોર યુ. લોકો પોતે સંયમ જાળવે. જેથી ગંભીર પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકીશું. 


ગુજરાતમાં કોરોનાના નવા 5 કેસ પોઝિટિવ, કુલ આંકડો 18 થયો