હનુમાનજી બાદ હવે ગણેશજીનો વારો! સ્વામિનારાયણ ભગવાનને ગણપતિ કરતા મોટા બતાવતા સર્જાયો મોટો વિવાદ
ફરી એકવાર ગણેશજી કરતા સ્વામિનારાયણને મોટા બતાવતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. છપૈયા ધામ સોસાયટી વિસ્તારની આ ઘટનામાં સ્વામિનારાયણ ભગવાનને ગણેશજીથી મોટા બતાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.