ઝી બ્યુરો/જૂનાગઢ: જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ કર્યા છે. કેરીના ચાહકોને હવે ગીરની કેસર કેરી ખાવાનો લહાવો મળશે. આ વખતે માવઠાની કેરીના ભાવ પર 20 ટકા જેવી અસર પડશે. આ વર્ષે કેરી 500 થી 1500 સુધીના ભાવોની માર્કેટિંગ યાર્ડમાં હરાજી થઈ રહી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આકાશમાં ઉડતા વડના પડછાયાને જમીન પર ઉતારતા ભવાનીવડની સ્થાપના થઈ, જાણો શું છે ઈતિહાસ?


ફળોના રાજા કેસર કેરીની આવક માર્કેટિંગ યાર્ડમાં ચાલુ થતાં કેરીના ચાહકોમાં ખુશી વેપારીઓ પણ કેરીની હરાજી માટે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા અને કેરીના 500થી 15000 સુધીના ભાવો માં કેરી ની હરાજી કરવામાં આવી હતી. ત્યારે આંબાના બગીચાવાળા ખેડૂતો ને આ વખતે માવઠા ની 20 ટકા જેટલી અસર થઈ છે. 


World Cup 2023: ભારત જ જીતશે 2023નો ODI વર્લ્ડ કપ, પહેલાં જ થઈ ગઈ મોટી ભવિષ્યવાણી!


જ્યારે અમુક ખેડૂતોને સારું ઉત્પાદન થયું છે અને જ્યાં માવઠા થઈ છે ત્યાં કેરીના પાકમાં મોટા ભાગે નુકસાની પણ પણ થઈ છે. ત્યારે આવતા દિવસોમાં કેરીની પુષ્કળ આવક થશે અને કેરીના રસિયાઓ કેરી ખાવાનો આનંદ લઇ ખેડૂતો કેરી ભાવ પણ સારો એવો છેક સુધી મળી રહેશે તેવી આશાઓ હાલ સેવાઈ રહી છે.