ગુજરાતમાં આજે કોરોનાના નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. નવા 260 કેસ નોંધાયા છે. જેમાંથી અમદાવાદમાં 83 નવા કેસ નોધાયા છે. આ સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2056 થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોગ્ય વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ આજે રાજ્યમાં 356 દર્દીઓ સાજા થયા છે. કોવિડથી આજે રાજ્યમાં 3 મૃત્યુ નોંધાયા છે. જેમાંથી એક અમદાવાદમાં, એક રાજકોટમાં અને એક મોત ભાવનગરમાં નોંધાયું છે. રાજ્યમાં હાલ કુલ 2056 એક્ટિવ કેસ છે તેમાંથી 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 2050 સ્ટેબલ સ્થિતિમાં છે. 


શું તમને ખબર છે ચૌસા કેરીનું નામ 'ચૌસા' કેમ પડ્યું? આ મુસ્લિમ રાજા સાથે જોડાયેલી છે.


જાહેર શૌચાલયો પર ચિતરામણી કરતા પહેલા સો વાર વિચારજો, આ અમદાવાદીને થયો હજારોનો દંડ


મહાઠગ કિરણ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર, હવે થશે મોટા ખુલાસા!


રાજ્યમાં કોવિડથી અત્યાર સુધીમાં કુલ 11060 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 1271580 લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube