અમદાવાદ : સમગ્ર રાજ્યમાં સતત કથળી રહેલી કોરોનાની સ્થિતી વચ્ચે રાજ્યમાં કોરોનાની સ્થિતી ખુબ જ વિકટ છે. એક પછી એક ધારાસભ્યો અને નેતાઓ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ કોરોના સંક્રમિત થઇ ચુક્યા છે. તેવામાં હવે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ કોરોના સંક્રમિત થયા છે. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહે આ અંગેની જાણ ટ્વિટ કરીને આપી હતી. તેમણે જણાવ્યું કે, સારવાર માટે તેઓ યુ.એન મહેતામાં હોસ્પિટલ માટે જઇ રહ્યા છે. 


મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ થશે લોકડાઉન? Vadodara માં નીતિન પટેલે આપ્યું મોટુ નિવેદન


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube