ઝી બ્યુરો/રાજકોટ: ઇફકો ચેરમેન દિલીપ સંઘાણી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા છે. રાજકોટ એરપોર્ટ ઉપર દિલીપ સંઘાણીનું ભવ્ય સ્વાગત કરવામા આવ્યું છે. જ્યાં ઇફકો ચૂંટણીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે દિલીપ સંઘાણી શું નિવેદન આપે છે તેના પર સૌ કોઈની નજર હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેં કોઈ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું નથી, રાદડિયાએ કયા નેતાઓને ઝાટકી લીધા; વધી મુશ્કેલી


ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે વિકાસ સિવાય હાલ કોઈ વાત નથી. વાદ નહી વિવાદ નહી...એક માત્ર વિકાસની જ વાત છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ અને વિકાસની જ વાત છે. પ્રધાનમંત્રી મોદીએ ગરીબો માટે, મહિલાઓ માટે, યુવાનો માટે અને ખેડૂતો માટે અનેક યોજનાઓ છે. ખેડૂતો માટે નક્કોર કામગીરી કરવામાં આવે છે અને આવશે.


અંબાલાલ કાકાના આ શબ્દો સાચા પડ્યા તો..., ગુજરાતમાં આગામી 6 દિવસ છે આ ખતરો!


LRD અને PSIની ભરતીની લઈ મોટા સમાચાર; જાણો હસમુખ પટેલે ટ્વીટ કરી શું કરી સ્પષ્ટતા?


ઇફકો ચૂંટણીને લઈને ચાલી રહેલા વિવાદમાં દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે પહેલા મેન્ડેડ પ્રથા હતી જ નહીં. સીઆર પાટીલના નિવેદન અંગે કહ્યું હું કોઈથી ડરું તેઓ નથી. હોદ્દા ઉપર રહેનારાઓએ મર્યાદા રાખવી જોઈએ. 


BCCI ની મોટી કાર્યવાહી, રિષભ પંત એક મેચ માટે સસ્પેન્ડ, ફટકાર્યો લાખોનો દંડ


મહત્વનું છે કે જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેડ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવી હતી. જયેશ રાદડિયા ડિરેકટર તરીકે ચૂંટાઈ જતા ભાજપનું જ એક જૂથ સક્રિય થયું છે.