અમદાવાદ : આરોગ્ય સચિવ જયંતી રવિએ પ્રેસ સંબોધનમાં માહિતી આપી છે કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકની અંદર કોરોનાપીડિતના 6 નવા પોઝિટિવ કેસ મળતા કોરોનાપીડિત દર્દીઓની (Coronavirus) સંખ્યા 53 સુધી પહોંચી ગઈ છે. આ વાઇરસને કારણે ગુજરાતમાં કુલ 3 મોત નોંધાયા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube