Ahmedabad Rath yatra live updates: ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઈ બલરામના રથ ક્યાં પહોંચ્યા, જાણો પળેપળની અપડેટ

Tue, 20 Jun 2023-5:17 pm,

આજે અમદાવાદમાં રાજ્યની સૌથી મોટી રથયાત્રા નીકળી રહી છે. જય રણછોડ માખણ ચોરના નાદથી જગન્નાથ મંદિરનું પરિસર ગુંજી ઉઠ્યુ છે. જગન્નાથ મંદિરમાં સવારે 4 કલાકે મંગળા આરતી થઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રીના પરિવારે પણ આરતીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુકેશ પટેલ હાજર રહ્યા હતા. ત્યારબાદ ભગવાન ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથમાં બિરાજમાન થયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણેય રથને નગરચર્યાએ રવાના કરતા પહેલા પહિંદ વિધિ કરી.

Latest Updates

  • રથયાત્રાના રૂટ પર દરિયાપુર પાસે એક મોટી દુર્ઘટના; જર્જરિત ઘરની બાલ્કની ધરાશાયી, 22 લોકો ઈજાગ્રસ્ત

     

  • અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાનો આકાશી નજારો

     

  • Rath Yatra 2023 Highlights : ભગવાન જગન્નાથની નીજમંદિરથી સરસપુર સુધીની યાત્રા ફક્ત એક ક્લિક પર...

     

  • ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નિમિતે ભક્તો માટે વિવિધ વાનગીઓની વ્યવસ્થા

     

  • આ તસવીરોમાં જુઓ પૂરી રથયાત્રાની અદ્બુત ઝલક

     

  • 'હાથી-ઘોડા-પાલખી... જય કનૈયા લાલ કી' સરસપુરમાં જગતના નાથના દર્શન કરવા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા

     

  • ઢોલ-નગારાંના તાલે ભરવામાં આવ્યું ભગવાનનું મામેરું, સરસપુરથી રથયાત્રા પ્રેમ દરવાજા તરફ આગળ વધી

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

     

  • અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રામાં પ્રભુના રંગમાં રંગાયા ભાવિકો, ભક્તોમાં જોવા મળ્યો હર્ષોલ્લાસ

     

  • જગન્નાથજીના મોસાળ સરસપુરમાં વિશેષ આરતી...

     

  • નગરના નાથનું મામેરુ કરનાર મામા ઘનશ્યામ ભાઈ પટેલ સાથે Zee 24 કલાકની ખાસ વાતચીત, જુઓ મામાના ત્યા કેટલો છે ઉત્સાહ..

     

  • ભગવાન જગન્નાથને ઘર આંગણે જોઈ સરસપુરવાસીઓ થયા ધન્ય..

     

  • જગન્નાથજીની 146મી રથયાત્રા: ઠાઠ સાથે નગરચર્યાએ નીકળ્યા નાથ, ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર

     

  • આજે અષાઢી બીજ
    ઢોલ-નગારાંના તાલે ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું, સરસપુરથી રથયાત્રા પ્રેમ દરવાજા તરફ આગળ વધી

  • સરસપુરથી નીજમંદિર નીકળ્યા
    ભગવાન ભાઈ બલરામ, બહેન સુભદ્રા સાથે મામાના ઘરે પહોંચ્યાં હતા. જ્યાં માનવમેદનીથી સરસપુરની પોળો ઊભરાઈ હતી. મોટી સંખ્યામાં ભક્તોની હાજરી વચ્ચે હવે રથ નીજમંદિર તરફ રવાના થયા છે. 

  • ભગવાન જગન્નાથની એક ઝલક જોવા ભક્તો આતુરતાથી જોઈ રહ્યા છે રાહ, જુઓ દ્રશ્યો..

     

  • ભગવાન જગન્નાથના દર્શનનો લ્હાવો લેવા ભક્તોનું ઘોડાપુર

     

  • રથયાત્રામાં ગજરાજનું પણ હોય છે વિશેષ આકર્ષણ

     

  • ભગવાન જગન્નાથને માોસાળમાં પિરસાયો રસથાળ, ભક્તોને અપાયો પ્રસાદ

     

  • અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર

     

  • અમદાવાદ પોલીસ કંટ્રોલ રુમની મુલાકાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી

     

  • ભગવાન જગન્નાથને ધરાવાતા પ્રસાદનું શું છે મહત્વ?

     

  • રથ પાંચકુવા પહોંચ્યા
    ભગવાન જગનનાથ, બહેન સુભદ્રા, અને ભાઈ બલરામના રથ પાંચકુવા પહોંચ્યા અને હવે કાલુપુર તરફ રવાના થયા છે. 

  • 'નરેન્દ્ર મોદી કી પાઠશાળા' રથયાત્રામાં શિક્ષણ અભિયાન આપતો ટેબલો...

     

  • ભગવાન જગન્નાથના દર્શનનો લ્હાવો લેવા ભક્તોનું ઘોડાપુર

     

  • અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર

     

  • અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રામાં ZEE 24 કલાકનો ટ્રક

     

  • 146મી રથયાત્રા:રથયાત્રા કોર્પોરેશન પહોંચી..

    ભગવાનના મોસાળમાં મહિલાઓએ ભજનની રમઝટ બોલાવી, ભાણેજને આવકારવા સરસપુર ભક્તિમય વાતાવરણમાં લીન થયું છે. આજે અષાઢી બીજ છે ત્યારે દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગચર્યાએ નિકળ્યા છે. પુરી રથયાત્રા બાદ દેશમાં સૌથી મોટી બીજા નંબરની રથયાત્રા અમદાવાદમાં નિકળી છે. રથયાત્રા જમાલપુર પગથિયાથી આગળ વધી કોર્પોરેશન પહોંચી છે. 

  • ઓડિશાના રેતી કલાકાર સુદર્શન પટ્ટનાયકે રથયાત્રા નિમિત્તે 250 નારિયેળનો ઉપિયોગ કરીને ભગવાન જગન્નાથની રેતી માંથી શિલ્પાકૃતિ બનાવી

     

  • ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના આજના દર્શન

     

  • જગતના નાથના આંખોના પાટા ખોલાયા ત્યારે હજારોની સંખ્યામાં ભક્તોએ લીધો દર્શનનો લાભ

     

  • ભગવાનની 146 મી રથયાત્રા પર્વે આધુનિક ટેક્નોલોજીની મદદથી નગર ચર્યાના માર્ગો પર રખાશે નજર'

     

  • નવા રથમાં નગરચર્યાએ નીકળ્યા ભગવાન, ભક્તો દર્શન કરી બન્યા ભાવવિભોર

     

  • 'નાથ'ની નગરચર્યામાં ભક્તોનું ઘોડાપૂર

     

  • રથયાત્રામાં અલગ-અલગ કરતબો બતાવી મંત્રમુગ્ધ કરતા યુવાનો​

     

  • 'જય રણછોડ, માખણ ચોર' : ઘરે બેઠાં કરો જગતના નાથના દર્શન...

     

  • યે જો થોડા તુમ્હે સુકુન હૈ, ઇસકે પીછે વર્દી વાલો કા ખૂન હૈ: ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં 'અમર જવાન'ના થીમ પર બનેલી ટ્રક ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

     

  • 146મી રથયાત્રામાં ભગવાનનું મામેરૂ કરશે પટેલ પરિવાર, 10 વર્ષની રાહ જોયા બાદ મળ્યો આ લ્હાવો

     

  • અષાઢી બીજના પાવન પર્વે અમદાવાદમાં ૧૪૬ મી રથયાત્રાના અવસરે CM ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ

     

  • રથયાત્રા બાદ ભગવાન મંદિર બહાર કરે છે રાતવાસો, એવું કઇક થયું હતું કે...

     

  • પહેલીવાર ટેક્નોલોજીથી 100% સજ્જ રથયાત્રા, AIનો પણ કરવામાં આવી રહ્યો છે ઉપયોગ

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

     

  • ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને લઇ ભજન મંડળીઓમાં અનેરો ઉત્સાહ

     

  • જગતના નાથ નીકળ્યા અમદાવાદની નગરચર્યાએ, રથયાત્રામાં ભક્તોનું ઘોડાપૂર

     

  • જય જગન્નાથ : રથયાત્રાનો મનમોહક એરિઅલ વ્યૂ....

     

  • અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાનો અદભુત એરિયલ વ્યુ

     

  • ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના આજના દર્શન

     

  • મોસાળમાં મામેરું
    સરસપુરમાં ભગવાનને કરાશે મામેરું. આ પટેલ પરિવાર કરશે મામેરું 

  • આકર્ષણનું કેન્દ્ર બન્યો આ ટ્રક
    રથયાત્રામાં સામેલ અમર જવાનની થીમ પર બનેલો ટ્રક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો. 

  • ભગવાન જગન્નાથના રથનું દોરડું ખેંચવાનું અનેરું છે મહત્વ

  • નગરચર્યાએ રવાના
    ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ રવાના થયા. ભગવાનના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

  • સીએમ  ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદની ૧૪૬મી જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું. મુખ્યમંત્રીને સતત બીજી વખત ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.  ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાજયકક્ષાના મંત્રી મુકેશ પટેલ પણ આ વિધિમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા.

  • અમિત શાહે મંગળા આરતીમાં લીધો ભાગ
    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રીના પરિવારે પણ આરતીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુકેશ પટેલ હાજર રહ્યા હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link