ઝી મીડિયા/બ્યૂરો :હવે પરિસ્થિતિ વધુ બગડે નહિ તે માટે કડક એક્શન લેવામાં આવનાર છે તે વિશે માહિતી આપતા ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું કે, અમદાવાદમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા કેન્દ્ર સરકારે પેરામિલિટરી ફોર્સ (paramilitary forces) ની 8 કંપનીઓ ઉતારી છે. તો સાથે જ સુરતમાં વધુ 3 કંપનીઓ સાથે પેરામિલિટરી ફોર્સની 6 કંપનીઓ મેદાનમાં છે. તો વડોદરામાં 2 કંપનીઓ તૈનાત છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ન જવાના ડરે જુનાગઢના 5 ડોક્ટરોએ રાજીનામા આપ્યા