બ્રિજેશ દોશી, ગાંધીગનર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન તેમણે ગુજરાત પર આવેલી રહેલા સંભવિત વાવાઝોડાની આફત સામે રાજ્ય સરકારે કરેલા અગોતરા આયોજન અને પગલાઓની વસ્તૃત જાણકારી મળેવી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube