મોરબી: દેશભરમાં હાલમાં હનુમાનજીને લઇને ભારે રાજકારણ ગરમાયેલું છે. ત્યારે આવતીકાલે  હનુમાન જયંતિના અવસરે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 એપ્રિલ, 2022ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના મોરબીમાં હનુમાનજીની 108 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube