સુરત: સુરતના સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેડમાં શુક્રવાર સાંજે બનેલી આગની દુર્ઘટનામાં 22 વિદ્યાર્થીઓના દર્દનાક મોત બાદ સમગ્ર ગુજરાત અને દેશમાં ખુબ હાહાકાર મચી ગયો છે. માસૂમ વિદ્યાર્થીઓ જીવતા ભૂંજાઈ જવાની આ ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. પોતાના જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓએ જીવલેણ ભૂસકા મારવા પાડ્યાં. જે બતાવે છે કે તંત્રની કામગીરી કેટલી ખાળે ગઈ છે. આ સમગ્ર ઘટનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું તે પહેલાના કેટલાક સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. ત્યારે જોઈને એમ લાગે કે જો સમયસર આ અંગે પગલાં લેવાયા હોત તો આ માસૂમ બાળકોએ જીવ ગુમાવવાનો વારો ન આવ્યો હોત. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુઓ સીસીટીવી ફૂટેજ...


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...