ઝી ન્યૂઝ/સુરત: ગુજરાતના ડાયમંડ સિટીમાં માનવતાને લજવતો કિસ્સો હાલ સામે આવ્યો છે. સુરતના લીંબાયત વિસ્તારમાં તાજું જન્મેલું મૃત નવજાત મળી આવવાના કેસમાં એક નવો જ ખુલાસો થયો છે. લીંબાયતમાં રણછોડ નગરમાં આવેલી ક્લિનિકમાં એબોર્શનથી કાઢી નાંખવામાં આવેલું બાળક હોવાનું ખુલ્યું છે. ક્લિનિકની નર્સ દ્વારા જ એબોર્શન કરાયેલા ભૃણને ફેંકવામાં આવ્યું હોવાનો ખુલાસો થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અઠવાડિયે ફરી ગુજરાતમાં મેઘો આફત બનશે, જાણો ક્યાં ક્યાં વરસશે કરા સાથે કમોસમી વરસાદ


ગુજરાતમાં ફરી મોતનો 'તાંડવ' શરૂ:11 દિવસ બાદ બીજું મોત, આજનો કેસ તમને ધ્રુજારી ઉપાડશે


આ અંગે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. લીંબાયત પોલીસે સીસીટીવીના આધારે ગુનો ઉકેલ્યો હતો. ક્લિનિકની નર્સ કે જેણે આ નવજાત ભૃણને ફેંક્યો હતો તેની ધરપકડ કરવામાં આવી છે.


તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સિરીઝે તો ભારે કરી! આરોપીઓની મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ ચોંકી