તેજસ મોદી/સુરત: સુરતના જાણીતા ડાયમંડ ગ્રુપ શ્રી રામ કૃષ્ણ દ્વારા એક હજારથી વધુ કર્મચારીઓને દિવાળી ગીફ્ટ તરીકે સોલર પેનલ આપવામાં આવી છે. જેનો ઉદ્દેશ સતત વધતી જતી મોંઘવારીમાં બચત થાય અને ગ્લોબલ વોર્નિંગ સામે રક્ષણ અપાવવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હીરા ઉદ્યોગમાં મોખરાનું નામ ધરાવતા SRK ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કર્મચારીઓ માટે દિવાળી સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં SrK ગ્રુપ દ્વારા એક હજારથી વધુ કર્મચારીઓને દિવાળી ગિફ્ટ તરીકે રૂફ્ટોપ સોલર પેનલ આપાવમાં આવી હતી. આ પ્રસંગે મધ્યપ્રદેશના રાજયપાલ મંગુભાઇ પટેલ અને રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોશ ઉપસ્થિત રહ્યા હતાં. 


આ પણ વીડિયો જુઓ:-


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube