રવિ અગ્રવાલ/વડોદરા: સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં ગ્રીન કવર ઘટતા હવે ખોરાકની શોધમાં ફરતા કપિરાજ વિવિધ વિસ્તારોમાં આતંક પણ મચાવી રહ્યા હોવાના બનાવો સપાટી ઉપર આવી રહ્યા છે. પ્રતાપનગર રોડ પર આવેલ સિંધવાઈ માતાના મંદિરમાં ઘૂસી માનસિક સંતુલન ગુમાવીને કાપીરાજે પૂજારીને બચકું ભર્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરામાં રખડતાં ઢોર બાદ કાપીરાજનો ત્રાસ જોવા મળી રહ્યો છે. પ્રતાપનગર રોડ પર આવેલ સિંધવાઈ માતાના મંદિરમાં કાપીરાજ ઘૂસી ગયા હતા અને પૂજારીને બચકું ભર્યું હતું. કાપીરાજે પૂજારીને પગના ભારે બચકું ભરતા પૂજારી ડઘાઈ ગયા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube