અમદાવાદ: વાયુ વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો થયો છે. વાવાઝોડું પોરબંદરથી દક્ષિણ પશ્વિમમાં 480 કિમી દૂર.. 17 જૂને રાત્રે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇને કચ્છના દરિયાકિનારે ટકરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયુ વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે. વાવઝોડું સિવીયર સાયક્લોનીક સ્ટોર્મમાંથી સાયક્લોનિક સ્ટોરમમાં ફેરવાયું છે. 17 જૂનની મધરાત્રે આ વાવાઝોડું કચ્છના દરિયા કિનારા વિસ્તારમાં ટકરાશે. તો આગામી 12 કલાકમાં સાયક્લોન ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. અત્યારે વાવાઝોડું દ્વારકાથી દક્ષિણ પશ્ચિમમાં 440 કિલોમીટર દૂર છે જ્યારે ભુજથી દક્ષિણ પશ્ચિમમાં 580 કિલોમીટર દૂર છે. વાયુ પ્રતિકલાક 8 કિમી ની ઝડપે આગળ વધી રહ્યું છે. 


વધુ વિગતો માટે જુઓ વીડિયો...


ગુજરાતના વધુ સમાચારો જાણવા માટે  કરો ક્લિક...