Hand and Foot Sensation: જો તમને પણ હાથ-પગમાં કળતરની સમસ્યા થાય છે તો તેમે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવું ન જોઈએ. ત્યારે તેમને કંઈક અલગ પ્રકારની કળતર થવા લાગે છે. એવું લાગે છે કે કોઈ આપણને કરંટ આપી રહ્યું છે, શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે આવું કેમ થાય છે? તેની પાછળ એક કારણ એ પણ છે કે તમારા શરીરમાં કોઈપણ વિટામિનની ઉણપ છે. જે તમારા શરીર માટે ખૂબ જ જરૂરી છે. આ સમસ્યાનો ઉકેલ શું હોઈ શકે? તમે આ સમસ્યાને ઘરે જ ઠીક કરી શકો છો. આ માટે તમારે તમારા આહારમાં કેટલીક વસ્તુઓ સામેલ કરવી પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ક્યાં વિટામિનની ખામીથી થઈ શકે છે મુશ્કેલી
શરીરમાં વિટામિન Eની ઉણપને કારણે હાથ- પગમાં કળતર વધતા લાગે છે. આ ઉણપને પૂરી કરવા માટે તમે તમારી દિનચર્યામાં ઘણી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો. આ રીતે તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

બીટથી દૂર થાય છે ટાળની સમસ્યા? બસ આ રીતે કરો ઉપયોગ


શું બ્રશ કર્યા વિના ખાલી પેટ પાણી પીવું ફાયદાકારક છે? આ રહ્યું સત્ય


3. તમે સૂર્યમુખી તેલ સાથે દરરોજ રસોઇ કરી શકો છો, તેમાં વિટામિન ઇ પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.


હાથ-પગમાં કળતર કેમ થાય છે?
હાથ અને પગમાં કળતર થવાનું સૌથી મોટું કારણ વિટામિન Eની ઉણપ છે. આ પોષક તત્ત્વો એન્ટી-ઓક્સિડન્ટ્સ છે, જે મુક્ત રેડિકલને કારણે થતા નુકસાનને ઘટાડી શકે છે. સૂર્યના કિરણો, હવામાં રહેલી ગંદકીને કારણે તેઓ તમને નુકસાન પણ કરી શકે છે. આથી આવા ખોરાક ખાઓ જેથી આ વિટામિનની પૂર્તિ થઈ શકે.

(નોંધ- અહીં આપેલી જાણકારી તે સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.‌) 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube