ભોપાલ: મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના ખટલાપુરા ઘાટ પર ગણેશ વિસર્જન દરમિયાન 11 લોકોના તળાવમાં ડૂબી જવાથી મોત થયા છે. જ્યારે 5 લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા છે. બોટમાં કુલ 19 લોકો સવાર હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિપલાની વિસ્તારના લોકો ગણેશની મોટી પ્રતિમાના વિસર્જન માટે નાના તળવાના ખટલાપુરા ઘાટ પર આવ્યાં હતાં. જ્યાં મૂર્તિનું ક્રેનના સહારે તળાવમાં વિસર્જન કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન સંતુલન ગુમાવતા બોટ પલટી ગઈ હતી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...