નવી દિલ્હી: કેંદ્ર દ્વારા મંજૂર કરવામાં આવેલા 3 કૃષિ કાયદાના (Farm Laws) ની ફરીથી માંગને લઇને કરવામાં આવી રહેલા ખેડૂત આંદોલન (Kisan Aandolan) ને 7 મહિના પુરા થતાં તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની આંશકા છે. તેના લીધે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) એ શનિવારે યલો લાઇન (Yellow Line) ના 3 મુખ્ય મેટ્રો સ્ટેશન (Metro Station) 4 કલાક માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂત આંદોલનને આજે 7 મહિના પુરા થઇ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી રહેશે બંધ
ખેડૂતો દિલ્હી અને હરિયાણાની વચ્ચે સિંધૂ બોર્ડર ઉપરાંત ટીકરી અને ગાજીપુર બોર્ડર પર પણ આંદોલન કરી રહ્યા છે. આંદોલનના 7 મહિના પુરા થતાં રાષ્ટ્રીયમાં પણ શનિવારે વિરોધ થઇ શકે છે એટલા માટે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન અને પોલીસે સાવધાનીના ભાગરૂપે સુરક્ષાના પગલાં ભરવામાં આવ્યા છે. 

Operation Hanjipora: સેનાના જવાને કંઇક આવ્યું કહ્યું, આતંકીવાદીએ તાત્કાલિક કરી દીધું સરેંડર, જુઓ Video


ડીએમઆરસીએ શુક્રવારે રાત્ર ટ્વીટ કર્યું, 'દિલ્હી પોલીસની ભલામણ પર સુરક્ષાની દ્વષ્ટિએ યલો લાઇન પર ત્રણ મેટ્રો સ્ટેશન-યુનિવર્સિટી, સિવિલ લાઇસન્સ અને વિધાનસભા આજે જનતા માટે સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી બંધ રહેશે. 


ચેટિંગ દ્વારા ધર્માંતરણના રેકેટનો ખુલાસો, 5 મહિનામાં દર્શ સક્સેના બની ગયો રેહાન અંસારી


યૂપી ગેટ પાસે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને સંબોધિત કરતાં ટિકૈતે કહ્યું કે 'કેંદ્ર સરકારની હઠધર્મિતાની ચરમ છે, એટલા માટે ખેડૂત દિલ્હીની બોર્ડર પર ગત 7 મહિનાથી પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ સરકાર સતત તેમની માંગને ગણકારી રહી નથી. ફક્ત મુંગી બહેરી સરકાર જ આવો વ્યવહાર કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube