નવી દિલ્હી/ચેન્નાઈ: દક્ષિણ ભારતથી એક મોટા સમાચાર આવી રહ્યાં છે કે તામિલનાડુના કોઈમ્બતુરમાં સમુદ્ર રસ્તે 6 આતંકીઓ ભારતમાં ઘૂસ્યા છે. આ તમામ આતંકીઓ લશ્કર એ તૈયબાના હોવાનું કહેવાય છે. એવી આશંકા છે કે તેમણે શ્રીલંકાના રામેશ્વરમ ભાગેથી ભારતમાં પ્રવેશ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે તેમાંથી એક સભ્ય ઈલિયાસ અનવર છે. ઘૂસેલા આતંકીઓમાં એક પાકિસ્તાની નાગરિક અને અન્ય શ્રીલંકન તમિલ છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...