મઉ: મઉના મોહમ્મદાબાદના વલીદપુર ગામમાં રસોઈ ગેસ સિલિન્ડર ફાટવાથી બે માળનું મકાન ધરાશાયી થઈ ગયું. આ દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા છે. જ્યારે એક ડઝનથી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ઘટનાની સૂચના મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...