નવી દિલ્હીઃ શ્રીલંકામાં સીતા એલિયા નામના સ્થાનના એક પથ્થરનો ઉપયોગ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિર (Ram temple) ના નિર્માણમાં કરવામાં આવશે. માનવામાં આવે છે કે શ્રીલંકામાં આ તે જગ્યા છે, જ્યાં માતા સીતાને બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પથ્થરને શ્રીલંકાના રાજદૂત દ્વારા ભારત મિલિન્ડા મોરાગોડા દ્વારા ભારતમાં લાવવાની આશા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube