લખનઉ: યોગી સરકારે છેલ્લા 2 વર્ષોમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે કાર્યવાહી કરી છે તેવી કાર્યવાહી દેશભરમાં અત્યાર સુધી કોઈ પણ પ્રદેશ સરકાર આટલા મોટાપાયે કરી નથી. ઝીરો ટોલરન્સની નીતિનો કડક રીતે અમલ કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 600થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ સામે આ કાર્યવાહી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી સ્થિતિ વણસી, રત્નાગિરીમાં ડેમ તૂટ્યો, 6ના મોત અનેક લોકો ગુમ


આ સાથે જ 200થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને યોગી સરકારે જબરદસ્તીથી રિટાયર કરી દીધા છે. જ્યારે 400થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને બૃહદ દંડ કર્યો છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...