નવી દિલ્હી: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલની વાતચીત બાદ ભારતીય સુરક્ષા એજન્સિઓને મોટી સફળતા મળી છે. મ્યાનમાર સરકારે મોટો નિર્ણય કરતા 22 ઉગ્રવાદિઓને ભારત મોકલ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમામ ઉગ્રવાદી મણિપુર અને આસામના છે, જેમની ઘણા દિવસથી શોધ ચાલી રહી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube