પુણે: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019માં પોતાની પાર્ટીના પ્રચારમાં લાગેલા એઆઈએમઆઈએમ (AIMIM) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ  કોંગ્રેસને એક નબળી પાર્ટી ગણાવી દીધી છે. પુણેમાં એક ચૂંટણી સભાને સંબોધતા તેમણે કહ્યું કે કોંગ્રેસ નબળી પડી ગઈ છે. હવે તેને દુનિયાના સૌથી શક્તિશાળી કેલ્શિયમ ઈન્જેક્શનથી પણ બચાવી શકાય નહીં. કારણ કે તે પોતે જ લડવા માંગતી નથી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...