નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક ટ્વીટનો જવાબ ભાજપ અધ્યક્ષ અમિત શાહે ટ્વીટ દ્વારા આપ્યું છે. અમિત શાહે પોતાનાં ટ્વીટમાં રાહુલ પર વ્યંગ કરતા કહ્યું, 'ઝડપથી સુધરી જાઓ યુવરાજ જી' અત્રે ઉલ્લેખનીય છે કે,  શાહે રાહુલનાં ટ્વીટને ભ્રમ અને અહંકારનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું છે. અમિત શાહે લખ્યું છે કે તેઓ રાહુલ ગાંધી પોતાની જાતને છોડીને તમામ માનવતાને નફરતથી ભરેલા જુએ છે. ઝડપી સાજા થઇ જાઓ યુવરાજ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ED ચાર્જશીટ કોઇ ચૂંટણીનો મુદ્દો નહી, RG, AP અને FAM અંગે સ્પષ્ટતા કરે કોંગ્રેસ

અમિત શાહે આરોપ લગાવ્યો કે, જ્યારે મોદીજીએ પુલવામા હુમલા બાદ આતંકવાદી શિબિરોની વિરુદ્ધ હવાઇ હુમલાનો આદેશ આપીને પાકિસ્તાન પ્રાયોજીત આતંકવાદ જુથો વિરુદ્ધ કાર્યવાહી કરી તો પાકિસ્તાન પ્રાયોજીત આતંકવાદી જુથો વિરુદ્ધ કાર્યવાહી કરી તો પાકિસ્તાન અને રાહુલ ગાંધીના ચહેરા પર ઉદાસી છવાઇ ગઇ.