લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ની રાજધાની લખનઉમાં રવિવારે સવારે આંતરરાષ્ટ્રીય હિન્દુ મહાસભાના અધ્યક્ષ રણજીત બચ્ચનની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. રણજીત બચ્ચન મોર્નિંગ વોક માટે નીકળ્યા હતાં. હજરતગંજ વિસ્તારમાં ગોળી મારીને તેમની હત્યા કરી દેવાઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી ચૂંટણી જીતવા માટે BJPનો આ અંતિમ દાવ બનશે 'માસ્ટર સ્ટ્રોક'!, જાણો અમિત શાહનો પ્લાન


બાઈક સવાર બદમાશોએ રણજીતના માથામાં ગોળી મારી જેના કારણે ઘટનાસ્થળે જ તેમનું મોત થઈ ગયું. ઘટનાની સૂચના મળતા જ લખનઉ પોલીસ કમિશનર સુજીત પાંડે પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા અને રણજીત બચ્ચનના મૃતદેહને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube