નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)માં એક વાર ફરીથી આતંકવાદીઓએ નાપાક હરકત કરી છે. આ વખતે તેમણે ભારતીય સેનાના જવાનોને નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આતંકીઓએ અખનૂર સેક્ટર (Akhnoor Sector)માં IED વિસ્ફોટ (IED Blast) કર્યો છે. જેમાં ભારતીય સેનાના 3 જવાનો ઘાયલ થયા હતાં જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત થયું છે.  


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube