નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયાના વિરોધમાં એક જનહિત અરજી દાખલ કરનારા વકીલ એમ એલ શર્માને સુપ્રીમ કોર્ટે બરાબર ઝાટક્યાં છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અરજીકર્તાને પૂછ્યું કે આ તે કેવી અરજી છે. આટલા ગંભીર મુદ્દા પર બકવાસ રીતે અરજી દાખલ કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીજેઆઈએ અરજીકર્તા વકીલને બરાબર ફટકાર લગાવતા કહ્યું કે જનહિત અરજીની સાથે કોઈ એનેક્સર લગાવાયું નથી. હું તમારી અરજી અડધા કલાકથી વાંચવાની કોશિશ કરી રહ્યો છું. પરંતુ કશું સમજી શકતો નથી. તમારી પ્રેયર શું છે?...કશું ખબર નથી. તમે શું કહેવા માંગો છો...કઈ ખબર નથી?


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...