અયોધ્યામાં રામ મંદિરને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલુ છે. આ બધા વચ્ચે રામલલાની પહેલી ઝલક જોવા મળી છે. ગર્ભગૃહમાં ભગવાન રામને બિરાજમાન કરી દેવાયા છે. હાલ ગર્ભગૃહમાં બિરાજમાન રામલલાલની એક તસવીર ખુબ વાયરલ થઈ છે. તસવીર ન્યૂઝ એજન્સી ANI દ્વારા શેર કરાઈ છે.  આ અદભૂત તસવીરને જોઈને બધા ભક્તો ગદગદ થઈ ગયા છે અને 22 જાન્યુઆરીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને સંપન્ન કરવામાં આવશે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube