રાયપુરઃ છત્તીગસઢથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. નક્સલીઓએ કોબરા જવાન રાકેશ્વર સિંહને (Rakeshwar Singh Manhas) છોડી દીધો છે. મહત્વનું છે કે 3 એપ્રિલે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો પર હુમલો કરી નક્સલીઓએ રાકેશ્વર સિંહને બંધક બનાવી લીધો હતો. આ હુમલામાં 22 સુરક્ષા જવાનો શહીદ થયા હતા અને અનેકને ઈજા પહોંચી હતી. સેના અને નક્સલીઓ વચ્ચે કલાકો સુધી અથડામણ ચાલી હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube