નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા એવા અમિત શાહને સ્વાઈન ફ્લૂ થયો છે. જેના ઈલાજ માટે તેમને દિલ્હીમાં આવેલી એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 




અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું છે કે, "ઈશ્વરની કૃપા, તમારો પ્રેમ અને શુભકામનાઓથી હું ઝડપથી સાજો થઈ જઈશ."