નવી દિલ્હી: ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી કથળેલી છે. હાલ તેઓ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)માં દાખલ છે. તેમની તબિયત હાલ નાજુક કહેવાઈ રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમને જોવા માટે આજે સવારે તેમના હાલચાલ જાણવા માટે એમ્સની મુલાકાતે ગયા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...