મુંબઇ: ભાજપ (BJP)એ કહ્યું કે અજિત પવાર (Ajit Pawar) જ સદનમાં એનસીપી (NCP) નેતા છે અને તેમની વ્હીપ જ માન્ય રહેશે. ભાજપ નેતા આશીષ શેલારે કહ્યું કે રાજ્યપાલે અજિત પવારને એનસીપી ધારાસભ્ય દળના નેતા ગણી રહ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારની કાલે અગ્નિપરીક્ષા: હોર્સ ટ્રેડિંગને રોકવા માટે આવતીકાલે ફ્લોર ટેસ્ટ થશે: સુપ્રીમ કોર્ટ


શેલારે કહ્યું કે અજિત પવાર દ્વારા આપવામાં આવેલા સમર્થન પત્ર પર જ રાજ્યપાલે નિર્ણય કર્યો છે. શેલાર આ સમાચારો વિશે પ્રતિક્રિયા આપી રહ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે જયંત પાટિલ (Jayant Patil)ને ધારાસભ્ય દળના નેતા તરીકે માન્યતા આપવામાં આવી રહી છે અને તેમને વ્હીપ જાહેર કરવાનો અધિકાર મળી ગયો છે. 

અજિત પાવરને ઝટકો, NCP ધારાસભ્ય દળના નેતા જયંત પાટિલ કરી શકશે વ્હીપ જાહેર


શેલારે કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાને પડકારતાં કહ્યું કે ફોટોગ્રાફર તમારો, ફોટો પણ તમારો પરંતુ આ રેસનો ફોટો ફિનિશની જીત અમારી થશે. જીત દેવેંદ્વ ફડણવીસ અને અજિત પાવરની થશે. 


મહારાષ્ટ્ર: સુપ્રીમના ચુકાદા પહેલાં ટ્રાઇડેંટ હોટલ પહોંચ્યા અજિત પવાર, ભૂપેંદ્વ યાદવ હોટલમાં જોવા મળ્યા


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube