નવી દિલ્હી: બસપા પ્રમુખ માયાવતીએ આજે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે દેશના નવા વડાપ્રધાન કોણ હશે તેની પીએમ મોદી ચિંતા ન કરે. ગઠબંધન આ વખતે ભાજપને ઉખાડી ફેંકશે. તેમણે કહ્યું કે જ્યારથી ઉત્તર પ્રદેશમાં સપા-બસપાનું ગઠબંધન બન્યું છે ત્યારેથી તેમને પેટમાં દુ:ખે છે. અમારું ગઠબંધન સ્થાયી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાથી થઈ ગઈ ભૂલ, મસૂદ વિશે બોલાઈ ગયો 'આ' શબ્દ


માયાવતીએ કહ્યું કે મોદી અને તેમની સરકારે ગઠબંધનને તોડવાના દરેક શક્ય પ્રયત્ન કર્યાં. આ માટે તેમણે સરકારી મશીનરીઓનો દુરઉપયોગ પણ કર્યો. 4 તબક્કાના મતદાનમાં ભાજપ પાછળ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...