નવી દિલ્હી: ચેન્નાઈથી દિલ્હી જઈ રહેલું એક વિમાન જ્યારે અડધી રાત બાદ થોભ્યું તો કોઈએ બેગ કાઢવાની કે બહાર જવાની જરાય ઉતાવળ ન કરી. કારણ કે બધાની નજર ભારતીય વાયુસેનાના બહાદુર પાઈલટ અભિનંદન વર્ધમાનના માતા પિતા પર ટકેલી હતી. એર માર્શલ (સેવા નિવૃત) એસ વર્ધમાન અને ડો.શોભા વર્ધમાનના સન્માનમાં શુક્રવારે સવારે વિમાનમાં સવાર મુસાફરોએ ઊભા થઈને તાળીઓ પાડી હતી. તેમને પહેલા ઉતરવા દીધા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIVE Updates WC Abhinandan return INDIA: આ રીતે અટારી-વાઘા બોર્ડરથી અભિનંદનને લવાશે ભારત


જુઓ વીડિયો


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...