શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં 3 વર્ષની બાળકી સાથે થયેલા બળાત્કારની ઘટનાના વિરોધમાં મંગળવારે શ્રીનગરમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ ગઈ. વિદ્યાર્થીઓએ પ્રદર્શન દરમિયાન સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હતો. વિદ્યાર્થીઓ અને સુરક્ષા દળો વચ્ચે અમર સિંહ કોલેજ પાસે આ સંઘર્ષ થયો હતો. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક.....