દહેરાદૂન: ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી ભારે તબાહીની આશંકા સેવાઈ રહી છે. જીવ બચાવવા લોકો જંગલ તરફ ભાગ્યાં. આરાકોટ, મોકુડી અને ટિકોચીમાં મોટું નુકસાન થયું છે. આરાકોટમાં વાદળ ફાટવાથી એક ઘર વહી જવાની સૂચના મળી છે. ઘરમાં હાજર બે લોકો પણ પાણીમાં વહી ગયા હોવાનું જાણવા મળ્યું છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...