અંબાલા: પૂર્વ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના પ્રભારી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એક ચૂંટણી સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા  પ્રહારો કરવાની લ્હાયમાં તમામ હદો પાર કરી નાખી. પ્રિયંકાએ પીએમ મોદીની સરખામણી મહાભારતના દુર્યોધન સાથે કરી. તેમણે કહ્યું કે દેશે અહંકારને ક્યારેય માફ કર્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે મમતા બેનર્જીને લીધા આડે હાથ, કહ્યું-'રામનું નામ ભારતમાં નહીં તો શું પાકિસ્તાનમાં લઈશું'


પ્રિયંકા ગાંધીએ એક ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે, 'દેશે ક્યારેય અહંકારને માફ કર્યો નથી. દુર્યોધનમાં પણ ખુબ અહંકાર હતો. જ્યારે ભગવાન કૃષ્ણ તેમને સમજાવવા ગયા તો તેમને પણ દુર્યોધને બંધક બનાવવાની કોશિશ કરી હતી. '


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...