નવી દિલ્હીઃ Ram Mandir Inauguration: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની હાજરીને લઈને ચાલી રહેલી આશંકાઓ પર વિરામ લાગી ગયો છે. કોંગ્રેસ પાર્ટીએ આ સંપૂર્ણ કાર્યક્રમને આરએસએસ અને ભાજપની ઈવેન્ટ ગણાવી જવાની ના પાડી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું કે ન સોનિયા ગાંધી અને ન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખગડે આ કાર્યક્રમમાં સામેલ થશે નહીં. આ સાથે લોકસભામાં વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરી પણ હાજરી આપશે નહીં. આ નેતાઓએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને નિમંત્રણ ઠુકરાવી દીધુ છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube