નવી દિલ્હી:નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) વિરુદ્ધ કોંગ્રેસ આજે રાજઘાટ પર ધરણા ધરશે. કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ આ ધરણામાં સામેલ થાય તેવી શક્યતા છે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે આ ધરણા સીએએ અને એનઆરસી વિરુદ્ધ વિદ્યાર્થીઓના આંદોલનના સમર્થન અને નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jharkhand Assembly Election Results LIVE: ભાજપ સૌથી વધુ બેઠકો પર આગળ, સ્પષ્ટ બહુમત કોઈને નહીં


કોંગ્રેસે (Congress) દિલ્હીના રાજઘાટમાં વિરોધ પ્રદર્શન આયોજિત કરવા ઉપરાંત આજે કેટલાક રાજ્યોમાં શાંતિથી માર્ચ કાઢવાની યોજના બનાવી છે. આજે સવારે રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ટ્વીટ  કરીને વિદ્યાર્થીઓ અને યુવાઓને આ ધરણામાં સામેલ થવા માટે આહ્વાન કર્યું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....