નવી દિલ્હી: કોરોના વાયરસના સંકટ વચ્ચે આજે અનેક દિવસો બાદ મોટી રાહત મળી છે. ગઈ કાલ કરતા આજે 50 હજાર જેટલા ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2.55 લાખ નવા કેસ નોંધાયા છે. જ્યારે 614 લોકોના કોરોનાથી જીવ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,55,874 કેસ નોંધાયા છે. જે ગઈ કાલે નોંધાયા હતા તેના કરતા 50,190 ઓછા છે. હાલ દેશમાં 22,36,842 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 2,67,753 લોકો કોરોનાને માત આપીને રિકવર થયા છે. કોરોનાનો ડેઈલી પોઝિટિવિટી રેટ 15.52% થયો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube