નવી દિલ્હી: રાજધાની દિલ્હીના ઝાકિર નગર વિસ્તારમાં આગ લાગી હોવાના અહેવાલ છે. આ આગમાં 6 લોકોના મોત થયા છે. મૃતકોમાં 2 મહિલાઓ, 2 પુરુષ અને 2 બાળકો સામેલ છે. એવું કહેવાય છે કે ઘટનાસ્થળેથી 20 લોકોને સુરક્ષિત રેસ્ક્યુ કરાયા છે. આ આગની દુર્ઘટનામાં 11 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુઓ LIVE TV


દેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...